Suratમાં “આપ”ખુદશાહી, કોર્પોરેશનનાં ગાર્ડનને પાટીદાર ગાર્ડન નામ આપી દીધુ, કહ્યું કે લોકોની લાગણી હતી

|

Mar 04, 2021 | 12:55 PM

Suratમાં AAPના કોર્પોરેટરોએ મનપા સંચાલિત ગાર્ડનનું જાતે જ નામકરણ કરી દીધું. વાત છે કે, વોર્ડ નંબર-17ની કે જ્યાં પુણા સીમાડા વિસ્તારમાં આવેલા ગાર્ડનને તેમણે પાટીદાર ગાર્ડન નામ આપી દીધું એટલું જ નહિં, AAPના કોર્પોરેટરોએ કહ્યુ કે, લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને તેમણે આ નામકરણ કર્યુ છે. 

Suratમાં AAPના કોર્પોરેટરોએ મનપા સંચાલિત ગાર્ડનનું જાતે જ નામકરણ કરી દીધું. વાત છે કે, વોર્ડ નંબર-17ની કે જ્યાં પુણા સીમાડા વિસ્તારમાં આવેલા ગાર્ડનને તેમણે પાટીદાર ગાર્ડન નામ આપી દીધું એટલું જ નહિં, AAPના કોર્પોરેટરોએ કહ્યુ કે, લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને તેમણે આ નામકરણ કર્યુ છે.  આવનારા દિવસોમાં લોકોના કામ વધુ ઉત્સાહથી કરવાની ખાતરી પણ આપી હતી. હવે આ મુદ્દે ભાજપ કેવા પ્રકારનું સ્ટેન્ડ લે છે તેના પર બધાની નજર ટકી છે.

 

Next Video