knowledge : દરિયાની વચ્ચે જહાજમાં ફયૂલ ખતમ થઈ જાય તો શું જહાજ ડૂબી જશે ? જાણો અહીં

તેલથી લઈને કાર અને અનાજથી લઈને ગાડીઓ સુધીની દરેક વસ્તુ દરિયાઈ માર્ગે જહાજો દ્વારા આયાત અને નિકાસ કરવામાં આવે છે. સવાલ એ છે કે જો આ જહાજો સમુદ્રની વચ્ચે તેલ ખતમ થઈ જશે તો શું થશે, શું તે ડૂબી જશે?

| Updated on: Dec 30, 2024 | 5:07 PM
4 / 6
મોટાભાગે માલવાહક જહાજોમાં હજારો લિટરની ક્ષમતાવાળા ટેન્કરો હોય છે, જે ઈંધણથી ભરેલા હોય છે. આથી ઈંધણ પૂરુ થઈ જતા તેમની પાસે રહેલા ઈંધણનો ઉપયોગ કરે છે

મોટાભાગે માલવાહક જહાજોમાં હજારો લિટરની ક્ષમતાવાળા ટેન્કરો હોય છે, જે ઈંધણથી ભરેલા હોય છે. આથી ઈંધણ પૂરુ થઈ જતા તેમની પાસે રહેલા ઈંધણનો ઉપયોગ કરે છે

5 / 6
આ સિવાય જ્યારે આ જહાજો વચ્ચે કોઈ બંદર પર રોકાય છે ત્યારે ત્યાંથી ઈંધણ ભરી લેવામાં આવે છે. જો કોઈ કારણસર સમુદ્રની વચ્ચે ઈંધણ ખતમ થઈ જાય તો તેઓ આસપાસના દેશો પાસેથી મદદ માંગે છે.

આ સિવાય જ્યારે આ જહાજો વચ્ચે કોઈ બંદર પર રોકાય છે ત્યારે ત્યાંથી ઈંધણ ભરી લેવામાં આવે છે. જો કોઈ કારણસર સમુદ્રની વચ્ચે ઈંધણ ખતમ થઈ જાય તો તેઓ આસપાસના દેશો પાસેથી મદદ માંગે છે.

6 / 6
સ્થાનિક નૌકાદળ અથવા ફ્યૂલ સેવા પ્રદાતાઓ ટેન્કરો સાથે ત્યાં જાય છે અને જરૂરિયાત મુજબ જહાજમાં તેલ ટ્રાન્સફર કરે છે.

સ્થાનિક નૌકાદળ અથવા ફ્યૂલ સેવા પ્રદાતાઓ ટેન્કરો સાથે ત્યાં જાય છે અને જરૂરિયાત મુજબ જહાજમાં તેલ ટ્રાન્સફર કરે છે.