હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, નહીંતર પસ્તાવાનો આવી શકે છે વારો !

જો તમારે સ્વસ્થ રહેવું હોય તો તંદુરસ્ત આહાર લેવો ખૂબ જ જરૂરી છે અને કસરત પણ જરૂરી છે. જે શરીરને સ્વસ્થ રાખે છે. પરંતુ આજના સમયમાં કોઈને કોઈ રોગ હંમેશા વ્યક્તિને ઘેરી લે છે. ત્યારે લોકો હોસ્પિટલના ખર્ચથી બચવા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લેતા હોય છે. આજે અમે તમને જણાવીશું કે હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે.

| Updated on: Nov 13, 2023 | 7:53 AM
4 / 5
જ્યારે પણ તમે કોઈ પ્લાન પસંદ કરો, ત્યારે એ જાણી લેવું ખાસ જરૂરી છે કે શું તમારું હેલ્થ ઇન્સ્યોરન્સ સ્વાસ્થ્ય તપાસની તમામ સુવિધાઓને આવરી લે છે.

જ્યારે પણ તમે કોઈ પ્લાન પસંદ કરો, ત્યારે એ જાણી લેવું ખાસ જરૂરી છે કે શું તમારું હેલ્થ ઇન્સ્યોરન્સ સ્વાસ્થ્ય તપાસની તમામ સુવિધાઓને આવરી લે છે.

5 / 5
આ ઉપરાંત હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછી કયા ખર્ચને આવરી લેવામાં આવશે તે પણ તપાસી લો. તેમજ વેઈટિંગ પિરિયડ કેટલો છે તે જાણવાનું ભૂલશો નહીં.

આ ઉપરાંત હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછી કયા ખર્ચને આવરી લેવામાં આવશે તે પણ તપાસી લો. તેમજ વેઈટિંગ પિરિયડ કેટલો છે તે જાણવાનું ભૂલશો નહીં.