ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી, મકરસંક્રાંતિ પર દરેક જગ્યાએ બને છે અલગ-અલગ વાનગી, જુઓ તસવીરો

દેશમાં મકરસંક્રાંતિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે, લગભગ દરેક ઘરમાં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. તહેવારોના દિવસોમાં આ વાનગીઓ ખાવાનો પોતાનો અનોખો આનંદ છે. કેટલાક લોકો આ દિવસે પતંગ પણ ઉડાવે છે.

| Updated on: Jan 05, 2024 | 10:57 AM
4 / 6
ઊંધિયું- સ્વાદિષ્ટ વાનગીઓમાં ગુજરાતની ખાસ વાનગી ઉંધીયુનો પણ સમાવેશ થાય છે. તે રીંગણ, બટાકા, કઠોળ અને અન્ય શાકભાજી જેવા ઘણા કાચા શાકભાજી સાથે બનાવવામાં આવે છે. આ વાનગી પોષણથી ભરપૂર છે કારણ કે તેને બનાવવામાં ઘણી પૌષ્ટિક શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. ઊંધિયું માટીના વાસણમાં રાંધવામાં આવે છે.શાકભાજીને માટીના વાસણમાં ભરી તેને ઉંધું કરી રાંધવામાં આવતું હોવાથી તેને ઉંધીયુ કહેવામાં આવે છે, તેનો સ્વાદ અને પોષણ બમણું થઈ જાય છે.

ઊંધિયું- સ્વાદિષ્ટ વાનગીઓમાં ગુજરાતની ખાસ વાનગી ઉંધીયુનો પણ સમાવેશ થાય છે. તે રીંગણ, બટાકા, કઠોળ અને અન્ય શાકભાજી જેવા ઘણા કાચા શાકભાજી સાથે બનાવવામાં આવે છે. આ વાનગી પોષણથી ભરપૂર છે કારણ કે તેને બનાવવામાં ઘણી પૌષ્ટિક શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. ઊંધિયું માટીના વાસણમાં રાંધવામાં આવે છે.શાકભાજીને માટીના વાસણમાં ભરી તેને ઉંધું કરી રાંધવામાં આવતું હોવાથી તેને ઉંધીયુ કહેવામાં આવે છે, તેનો સ્વાદ અને પોષણ બમણું થઈ જાય છે.

5 / 6
તલના લાડુ-મકરસંક્રાંતિનો તહેવાર તલના લાડુ વિના અધૂરો છે. વાસ્તવમાં મકરસંક્રાંતિના દિવસે તલ અને ગોળનું વિશેષ મહત્વ હોય છે. તલના લાડુ મકરસંક્રાંતિની ખાસ મીઠાઈ છે. સ્વાદમાં ઉત્તમ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. આ ખાવાથી શિયાળાની ઋતુમાં તમે ગરમ રહે છે.

તલના લાડુ-મકરસંક્રાંતિનો તહેવાર તલના લાડુ વિના અધૂરો છે. વાસ્તવમાં મકરસંક્રાંતિના દિવસે તલ અને ગોળનું વિશેષ મહત્વ હોય છે. તલના લાડુ મકરસંક્રાંતિની ખાસ મીઠાઈ છે. સ્વાદમાં ઉત્તમ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. આ ખાવાથી શિયાળાની ઋતુમાં તમે ગરમ રહે છે.

6 / 6
ચાવલ પીઠા- મકરસંક્રાંતિના દિવસે ગળ્યુ ખાવાનો રિવાજ છે. પરંતુ તમને મીઠાઈ ખાઇને બોર થઇ ગયા છો તો આ એક નમકિન વાનગી છે. પીઠા એ ચોખાના લોટમાંથી બનેલી ખાસ વાનગી છે જે ઝારખંડ અને તેની આસપાસના વિસ્તારોમાં ખાવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પીઠા પહેલા પશ્ચિમ બંગાળમાં બનાવવામાં આવ્યા હતા પરંતુ હવે તે ઝારખંડમાં લોકપ્રિય વાનગી છે. મકરસંક્રાંતિ ઉપરાંત અન્ય પ્રસંગોએ પણ બનાવવામાં આવે છે.

ચાવલ પીઠા- મકરસંક્રાંતિના દિવસે ગળ્યુ ખાવાનો રિવાજ છે. પરંતુ તમને મીઠાઈ ખાઇને બોર થઇ ગયા છો તો આ એક નમકિન વાનગી છે. પીઠા એ ચોખાના લોટમાંથી બનેલી ખાસ વાનગી છે જે ઝારખંડ અને તેની આસપાસના વિસ્તારોમાં ખાવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પીઠા પહેલા પશ્ચિમ બંગાળમાં બનાવવામાં આવ્યા હતા પરંતુ હવે તે ઝારખંડમાં લોકપ્રિય વાનગી છે. મકરસંક્રાંતિ ઉપરાંત અન્ય પ્રસંગોએ પણ બનાવવામાં આવે છે.