ધનતેરસ : સોનું ખરીદતી વખતે આ બાબતની કરો ખરાઇ, નહીં તો થશે નુકસાન

તમારે સોનું ખરીદતી વખતે શુદ્ધતાની ખરાઈ કરવી જરૂરી છે. હોલમાર્કનો આગ્રહ રાખવો. સોનાનો ભાવ વજન પરથી નક્કી થાય છે. એટલે ચોક્કસ કેટલું વજન છે તે જોઈ લેવું. બજારભાવ જાણીને ખર્ચની ગણતરી કરવી. સોનું ખરીદવામાં સૌથી વધુ ભેળસેળ થાય છે ઘડામણમાં, સોનું ખરીદકતા પહેલા ચોક્કસ ધ્યાન રાખો કે તામારી પાસેથી કેટલો મેકિંગ ચાર્જ લે છે. અહિં કેટલાક પોઇન્ટ્સ આપેલા છે જેને ધ્યાનમાં રાખીને તમે સોનાની ખરાઇ કરી શકો છો.

| Updated on: Nov 09, 2023 | 12:40 PM
4 / 7
Gold worth 27000 crore sold across the country, 400 tonnes of silver sold so far (File)

Gold worth 27000 crore sold across the country, 400 tonnes of silver sold so far (File)

5 / 7
બજારભાવ- સોનું કોમોડિટી માર્કેટ પર આધારીત હોવાથી તેના ભાવ રોજેરોજ બદલાતા હોય છે, હવે આ તમારે એ બાબતની કાળજી રાખવી પડશે કે તમે જ્યાંથી સોનું ખરીદો છો એ સોનાના ભાવ સાથે અપડેટ તો છે ને.

બજારભાવ- સોનું કોમોડિટી માર્કેટ પર આધારીત હોવાથી તેના ભાવ રોજેરોજ બદલાતા હોય છે, હવે આ તમારે એ બાબતની કાળજી રાખવી પડશે કે તમે જ્યાંથી સોનું ખરીદો છો એ સોનાના ભાવ સાથે અપડેટ તો છે ને.

6 / 7
ઘડામણ ખર્ચ- મેકિંગ ચાર્જ દરેક જ્વેલર્સ અલગ અલગ રાખે, તહેવારોની કે લગ્નની સિઝનમાં આમાં જ્વેલર્સ ડિસ્કાઉન્ટ પણ આપતા હોય છે, વધારે જટીલ ડિઝાઇન, અને કારીગીરીના આધારે ઘડામણ કિંમત નક્કિ કરવામાં આવે છે.

ઘડામણ ખર્ચ- મેકિંગ ચાર્જ દરેક જ્વેલર્સ અલગ અલગ રાખે, તહેવારોની કે લગ્નની સિઝનમાં આમાં જ્વેલર્સ ડિસ્કાઉન્ટ પણ આપતા હોય છે, વધારે જટીલ ડિઝાઇન, અને કારીગીરીના આધારે ઘડામણ કિંમત નક્કિ કરવામાં આવે છે.

7 / 7
પાક્કું બિલ- સોનું ખરીદતી વખતે ખુબ મહત્વની બાબત છે પાક્કું બિલ ઘણા જ્વેલર્સ તમને કહેશે કે બીલ નહીં લો તો સોનાના ભાવમાં ફેરફાર કરી આપશું, પરંતુ તમારે આવી લોભામણી વાતમાં પડવું નહીં કારણકે જીએસટી સાથેનું બિલ ઘણું મહત્વનું છે, સોનું વહેચવા જતી વખતે તેની ખાસ જરૂર પડે છે, મોટાભાગના જ્વેલર્સ બીલ વગરના દાગીના પાછા લેતા નથી.ઉલ્લેખનીય છે કે સોનામાં 3 ટકા GST લાગે છે

પાક્કું બિલ- સોનું ખરીદતી વખતે ખુબ મહત્વની બાબત છે પાક્કું બિલ ઘણા જ્વેલર્સ તમને કહેશે કે બીલ નહીં લો તો સોનાના ભાવમાં ફેરફાર કરી આપશું, પરંતુ તમારે આવી લોભામણી વાતમાં પડવું નહીં કારણકે જીએસટી સાથેનું બિલ ઘણું મહત્વનું છે, સોનું વહેચવા જતી વખતે તેની ખાસ જરૂર પડે છે, મોટાભાગના જ્વેલર્સ બીલ વગરના દાગીના પાછા લેતા નથી.ઉલ્લેખનીય છે કે સોનામાં 3 ટકા GST લાગે છે