અમદાવાદ : આઝાદીના ઇતિહાસનો સાક્ષી દાંડી પૂલ આજે ગંદકીનો સાક્ષી બની રહ્યો છે

|

Feb 24, 2022 | 8:31 PM

આ એ જ દાંડી પૂલ છે જેની સાથે ભારતની આઝાદીનો ઇતિહાસ જોડાયેલો છે. મહાત્મા ગાંધીએ અહીંથી જ મીઠાના સત્યાગ્રહ માટે દાંડીકૂચ કરી હતી.

1 / 5
 જ્યારે દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ અમદાવાદના પ્રવાસે આવે છે  ત્યારે પ્રવાસીઓની પ્રથમ પસંદગી ગાંધી આશ્રમ અને દાંડી પૂલ અને સાબરમતી રિવરફ્રન્ટ હોય છે.

જ્યારે દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ અમદાવાદના પ્રવાસે આવે છે ત્યારે પ્રવાસીઓની પ્રથમ પસંદગી ગાંધી આશ્રમ અને દાંડી પૂલ અને સાબરમતી રિવરફ્રન્ટ હોય છે.

2 / 5
આ એજ દંડીપૂલ છે જેની સાથે ભારતની  આઝાદીનો ઇતિહાસ જોડાયેલો છે. મહાત્મા ગાંધીએ અહીંથી જ મીઠાના  સત્યાગ્રહ માટે દાંડીકૂચ કરી હતી.

આ એજ દંડીપૂલ છે જેની સાથે ભારતની આઝાદીનો ઇતિહાસ જોડાયેલો છે. મહાત્મા ગાંધીએ અહીંથી જ મીઠાના સત્યાગ્રહ માટે દાંડીકૂચ કરી હતી.

3 / 5
જોકે અહીં આવતા પ્રવાસીઓ દાંડી પૂલની સાથે ત્યાં રહેલી ગંદકીના પણ સાક્ષી બને છે.

જોકે અહીં આવતા પ્રવાસીઓ દાંડી પૂલની સાથે ત્યાં રહેલી ગંદકીના પણ સાક્ષી બને છે.

4 / 5
દાંડી પૂલની નીચે પડેલો કચરો અને ગટરનું ગંદુ વહેતું પાણી અમદાવાદની ઓળખ સમાન સાબરમતી નદીમાં છોડી દેવામાં આવે છે

દાંડી પૂલની નીચે પડેલો કચરો અને ગટરનું ગંદુ વહેતું પાણી અમદાવાદની ઓળખ સમાન સાબરમતી નદીમાં છોડી દેવામાં આવે છે

5 / 5
અહી રહેતા આશ્રમવાસીઓએ અનેક વખત તંત્રનું સતત ધ્યાન દોર્યું છે. તેમ છતાં પણ તંત્ર આંખ આડા કાન કરીને ફરતું હોય એવું લાગી રહ્યું છે.

અહી રહેતા આશ્રમવાસીઓએ અનેક વખત તંત્રનું સતત ધ્યાન દોર્યું છે. તેમ છતાં પણ તંત્ર આંખ આડા કાન કરીને ફરતું હોય એવું લાગી રહ્યું છે.

Next Photo Gallery