અમદાવાદ : આઝાદીના ઇતિહાસનો સાક્ષી દાંડી પૂલ આજે ગંદકીનો સાક્ષી બની રહ્યો છે

આ એ જ દાંડી પૂલ છે જેની સાથે ભારતની આઝાદીનો ઇતિહાસ જોડાયેલો છે. મહાત્મા ગાંધીએ અહીંથી જ મીઠાના સત્યાગ્રહ માટે દાંડીકૂચ કરી હતી.

| Edited By: | Updated on: Feb 24, 2022 | 8:31 PM
4 / 5
દાંડી પૂલની નીચે પડેલો કચરો અને ગટરનું ગંદુ વહેતું પાણી અમદાવાદની ઓળખ સમાન સાબરમતી નદીમાં છોડી દેવામાં આવે છે

દાંડી પૂલની નીચે પડેલો કચરો અને ગટરનું ગંદુ વહેતું પાણી અમદાવાદની ઓળખ સમાન સાબરમતી નદીમાં છોડી દેવામાં આવે છે

5 / 5
અહી રહેતા આશ્રમવાસીઓએ અનેક વખત તંત્રનું સતત ધ્યાન દોર્યું છે. તેમ છતાં પણ તંત્ર આંખ આડા કાન કરીને ફરતું હોય એવું લાગી રહ્યું છે.

અહી રહેતા આશ્રમવાસીઓએ અનેક વખત તંત્રનું સતત ધ્યાન દોર્યું છે. તેમ છતાં પણ તંત્ર આંખ આડા કાન કરીને ફરતું હોય એવું લાગી રહ્યું છે.