2 / 7
આ વાત છે કોણાર્કના સૂર્ય મંદિર વિશે. તે ભારતના કેટલાક સૂર્ય મંદિરોમાંનું એક છે, જે ઓરિસ્સાના જગન્નાથ પુરીથી 35 કિલોમીટર ઇશાન દિશામાં, કોણાર્ક શહેરમાં સ્થિત છે. કોણાર્ક મંદિર તેની પૌરાણિક કથા અને આસ્થા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ સાથે, અન્ય ઘણા કારણો છે, જેના કારણે લોકો વિશ્વના દરેક ખૂણેથી અહીં આ મંદિર જોવા માટે આવે છે. (Image- Facebook/India in Ireland)