કાશ્મીર: એક સમયનું વિશ્વપ્રસિદ્ધ આ ભવ્ય મંદિર, હવે ફેરવાઈ ગયું છે ખંડેરમાં, જુઓ તસ્વીરો

ભારતના બે વિશ્વ વિખ્યાત સન ટેમ્પલ્સ (કોણાર્ક અને માર્તંડ) માં માર્તંડ સૂર્ય મંદિર વિશે લોકોને વધુ ખબર નથી. આ મંદિર કાશ્મીરના અનંતનાગમાં આવેલું છે.

| Updated on: Apr 12, 2021 | 3:39 PM
4 / 6
આ પ્રાચીન મંદિરની આસપાસનો નજારો ખૂબ જ સુંદર છે. મંદિરનો પૂર્વ પ્રવેશ મુખ્ય પ્રવેશદ્વાર છે.

આ પ્રાચીન મંદિરની આસપાસનો નજારો ખૂબ જ સુંદર છે. મંદિરનો પૂર્વ પ્રવેશ મુખ્ય પ્રવેશદ્વાર છે.

5 / 6
મંદિર સંકુલમાં 84 સ્તંભ છે. ખંડેર રૂપમાં ફેરવાયા હોવા છતાં પણ અહીં મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે.

મંદિર સંકુલમાં 84 સ્તંભ છે. ખંડેર રૂપમાં ફેરવાયા હોવા છતાં પણ અહીં મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે.

6 / 6
મંદિરના તળાવની સુંદરતા જોતા જ રહી જઈએ એવી છે. ચારે બાજુ વિશાળ પર્વતો છે, જે પ્રવાસીઓને આશ્ચર્યજનક લાગે છે. મંદિરના સ્થાપત્યને જોઈને લોકો હજી પણ દાંત નીચે આંગળીઓ દબાવી છે. એટલે કે એટલા અભિભૂત થઇ જાય ચેહ. પરંતુ અવગણનાને કારણે આ મંદિર ખંડેરમાં ફેરવાઈ ગયું છે.

મંદિરના તળાવની સુંદરતા જોતા જ રહી જઈએ એવી છે. ચારે બાજુ વિશાળ પર્વતો છે, જે પ્રવાસીઓને આશ્ચર્યજનક લાગે છે. મંદિરના સ્થાપત્યને જોઈને લોકો હજી પણ દાંત નીચે આંગળીઓ દબાવી છે. એટલે કે એટલા અભિભૂત થઇ જાય ચેહ. પરંતુ અવગણનાને કારણે આ મંદિર ખંડેરમાં ફેરવાઈ ગયું છે.