
આ પ્રાચીન મંદિરની આસપાસનો નજારો ખૂબ જ સુંદર છે. મંદિરનો પૂર્વ પ્રવેશ મુખ્ય પ્રવેશદ્વાર છે.

મંદિર સંકુલમાં 84 સ્તંભ છે. ખંડેર રૂપમાં ફેરવાયા હોવા છતાં પણ અહીં મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે.

મંદિરના તળાવની સુંદરતા જોતા જ રહી જઈએ એવી છે. ચારે બાજુ વિશાળ પર્વતો છે, જે પ્રવાસીઓને આશ્ચર્યજનક લાગે છે. મંદિરના સ્થાપત્યને જોઈને લોકો હજી પણ દાંત નીચે આંગળીઓ દબાવી છે. એટલે કે એટલા અભિભૂત થઇ જાય ચેહ. પરંતુ અવગણનાને કારણે આ મંદિર ખંડેરમાં ફેરવાઈ ગયું છે.