સુરતના આ મંદિરે ફૂલ કે નારિયેળ નહીં, પરંતુ સિગારેટ ચડાવવાની માન્યતા, જાણો

તમે અલગ અલગ મંદિરોએ ઘણી અલગ વસ્તુઓ ચડતી હોવાનું જાણ્યું હશે. પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિશે વાત કરીશું જ્યાં સિગારેટ ચડાવવાની માન્યતા છે.

| Edited By: | Updated on: Jul 05, 2021 | 4:38 PM
4 / 8
મામાદેવના મંદિરમાં ખાસ કરીને અમાસના દિવસે આ સિગારેટ ચડાવવાનો વિશેષ મહિમા છે.

મામાદેવના મંદિરમાં ખાસ કરીને અમાસના દિવસે આ સિગારેટ ચડાવવાનો વિશેષ મહિમા છે.

5 / 8
છેલ્લા ઘણા વર્ષોથી અહીં લોકો આરોગ્ય, ધન, પારિવારિક સમસ્યાઓ સંબધિત પ્રશ્નોને લઈને માનતા માંગે છે. અને અહીં સિગારેટ ચડાવે છે.

છેલ્લા ઘણા વર્ષોથી અહીં લોકો આરોગ્ય, ધન, પારિવારિક સમસ્યાઓ સંબધિત પ્રશ્નોને લઈને માનતા માંગે છે. અને અહીં સિગારેટ ચડાવે છે.

6 / 8
માન્યતા છે કે જો સિગારેટ અધ વચ્ચે ઓલવાઈ ગઈ તો સમજવાનું કે માનતા પૂર્ણ નહિ થાય અને જો સિગારેટ આખી સળગીને પુરી થઈ જાય તો તેની માનતા પણ પૂર્ણ થઈ જશે એવી વાયકા છે.

માન્યતા છે કે જો સિગારેટ અધ વચ્ચે ઓલવાઈ ગઈ તો સમજવાનું કે માનતા પૂર્ણ નહિ થાય અને જો સિગારેટ આખી સળગીને પુરી થઈ જાય તો તેની માનતા પણ પૂર્ણ થઈ જશે એવી વાયકા છે.

7 / 8
મંદિરના તિવારી મહારાજે જણાવ્યું હતું કે મામાદેવ પ્રેતાત્મા હતા. જે પછીથી દેવાત્મા થઈ ગયા હતા. તેમને વિરભદ્રનો બીજો અવતાર પણ કહેવાય છે. લોકોના દુઃખ દૂર કરવાનો તેમને આશીર્વાદ મળ્યો છે.

મંદિરના તિવારી મહારાજે જણાવ્યું હતું કે મામાદેવ પ્રેતાત્મા હતા. જે પછીથી દેવાત્મા થઈ ગયા હતા. તેમને વિરભદ્રનો બીજો અવતાર પણ કહેવાય છે. લોકોના દુઃખ દૂર કરવાનો તેમને આશીર્વાદ મળ્યો છે.

8 / 8
ભક્તોને પણ કોપરા કે સાકરદાણાના પ્રસાદ સાથે સિગારેટની રાખ પણ આપવામાં આવે છે. આમ મોજીલા મામાદેવ એવા એકમાત્ર ભગવાન હશે જેમને આ રીતે સિગારેટ ચડાવવામાં આવે છે.

ભક્તોને પણ કોપરા કે સાકરદાણાના પ્રસાદ સાથે સિગારેટની રાખ પણ આપવામાં આવે છે. આમ મોજીલા મામાદેવ એવા એકમાત્ર ભગવાન હશે જેમને આ રીતે સિગારેટ ચડાવવામાં આવે છે.