Ganesh Utsav 2023 : સુરતના 2500 યુવાનો ગણેશ મંડપોમાંથી વાસી ફૂલો એકત્ર કરી પર્યાવરણ બચાવવાનો મેસેજ આપશે, જુઓ Photos

વાસી ફૂલોમાંથી આવશે સેવાની સુગંધ, 2500 યુવાનો શહેરના ગણેશ મંડપોમાંથી ફૂલોનું કલેક્શન કરીને તેને રિસાઇકલ કરી ફુલોમાંથી ધૂપબત્તી,સાબુ, ખાતર બનાવીને પર્યાવરણ બચાવવાનો મેસેજ આપશે. ફૂલોના ક્લેક્શન માટે અલગ-અલગ વિસ્તારમાં સેન્ટરો ઊભા કરાશે, લોકો આવીને ફૂલો જમા કરાવી શકશે

| Edited By: | Updated on: Sep 18, 2023 | 10:35 PM
4 / 5
ફૂલોના ક્લેક્શન માટે અલગ-અલગ વિસ્તારમાં સેન્ટરો ઊભા કરાશે, લોકો આવીને ફૂલો જમા કરાવી શકશે

ફૂલોના ક્લેક્શન માટે અલગ-અલગ વિસ્તારમાં સેન્ટરો ઊભા કરાશે, લોકો આવીને ફૂલો જમા કરાવી શકશે

5 / 5
આ ફૂલોમાંથી શહેરના યુવાનો ધૂપબત્તી, સાબુ, ખાતર બનાવીને પર્યાવરણ બચાવવાનો મેસેજ આપશે

આ ફૂલોમાંથી શહેરના યુવાનો ધૂપબત્તી, સાબુ, ખાતર બનાવીને પર્યાવરણ બચાવવાનો મેસેજ આપશે