Breaking News: ઉના દલિત કાંડમાં દોષિતોને વેરાવળ કોર્ટે આપી સજા, એટ્રોસિટી એક્ટ હેઠળ 5 વર્ષની કેદ

વેરાવળ કોર્ટ દ્વારા વર્ષ 2016માં દલિત યુવાનો પર થયેલા હુમલા કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. કોર્ટે એટ્રોસિટી એક્ટ હેઠળ દોષિત ઠરાવાયેલા પાંચ આરોપીઓને 5 વર્ષની સજા ફટકારી છે.

Breaking News: ઉના દલિત કાંડમાં દોષિતોને વેરાવળ કોર્ટે આપી સજા, એટ્રોસિટી એક્ટ હેઠળ 5 વર્ષની કેદ
| Edited By: | Updated on: Mar 17, 2026 | 12:23 PM

વેરાવળ કોર્ટ દ્વારા વર્ષ 2016માં દલિત યુવાનો પર થયેલા હુમલા કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. કોર્ટે એટ્રોસિટી એક્ટ હેઠળ દોષિત ઠરાવાયેલા પાંચ આરોપીઓને 5 વર્ષની સજા ફટકારી છે. આ કેસમાં લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે અંતિમ નિર્ણય આપ્યો હતો.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..