Ahmedabad : બાવળા-ધંધુકા રોડ પર ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત

|

Sep 13, 2021 | 8:52 AM

અમદાવાદ જિલ્લાના બાવળાથી ધંધુકા જતા હરીપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ગંભીર અકસ્માતમાં 4 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નિપજયા છે.

Ahmedabad : બાવળા-ધંધુકા રોડ પર ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત
file photo

Follow us on

અમદાવાદ જિલ્લાના બાવળાથી ધંધુકા જતા હરીપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રોડ પર ઉભેલા ટ્રકની પાછળ ઇકો કાર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં 4 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નિપજયા છે. ડ્રાઇવર અને ઇકો ગાડીમાં બેઠેલા કુલ 5 મુસાફરોને 108 દ્વારા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ સમાચાર હમણા જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ છે કે, તમારી પાસે સૌથી પહેલા અને ઝડપથી વિગતોસભર સમચાર પહોચે.આથી અમારી વિનંતી છે કે, સમાચારના તમામ મોટા અપડેટ જાણવા માટે આ પેઝને રીફ્રેશ કરો. સાથોસાથ અમારા અન્ય સમાચાર-સ્ટોરી વાંચવા માટે અહીયા ક્લિક કરો.

Next Article