વરસાદના વિરામ બાદ અરવલ્લીમાં તીડનો આતંક ! ખેતી પાકને પહોચાડી રહ્યા ભારે નુકસાન
મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં તીડ એ તરખાટ મચાવી દીધો છે. મેઘરજ સહિત જીતપુર, ખાખરીયા, ઇસરી, ખુમાપુર જેવા અરવલ્લીના અનેક ગામોમાં આ જંતુઓ ખેડૂતોને સહિત ગ્રામ્યજનોને પરેશાન કરી મુક્યા છે. તીડથી ખેતી પાકમાં વ્યાપક નુકસાન થવાની સંભાવના છે.
વરસાદના વિરામ બાદ અરવલ્લીમાં હવે તીડ એ આતંક મચાવ્યો છે. મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં તીડ એ તરખાટ મચાવી દીધો છે. મેઘરજ સહિત જીતપુર, ખાખરીયા, ઇસરી, ખુમાપુર જેવા અરવલ્લીના અનેક ગામોમાં આ જંતુઓ ખેડૂતોને સહિત ગ્રામ્યજનોને પરેશાન કરી મુક્યા છે. તીડથી ખેતી પાકમાં વ્યાપક નુકસાન થવાની સંભાવના છે.
તીડ એ વધારી ગામ લોકોની ચિંતા
મળતી માહિતી મુજબ 2 દિવસ ભારે વરસાદ બાદ તીડનો આતંક અરવલ્લી જીલ્લામાં વધી ગયો છે. ત્યારે જો વરસાદ લાંબો વિરામ લેશે તો, તીડ વધવાની આશંકા જતાવાય રહી છે. વર્ષો બાદ તીડે ગ્રામ્ય વિસ્તારોમાં દેખા દીધી જેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે તીડ બચવા અને પાકનો બચાવવા શું કરવું ચાલો જાણીએ.