રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અયોધ્યા જવા રવાના, જૂની પેન્શન યોજના માટે કરશે પ્રાર્થના, જુઓ Video

|

Feb 12, 2024 | 10:23 AM

લાંબા સમયથી સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી કરી રહ્યા છે ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે અનોખો કાર્યક્રમ ગોઠવ્યો છે. શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો મહીસાગરથી અયોધ્યા માટે રવાના થયા છે.

લાંબા સમયથી સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી કરી રહ્યા છે ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે અનોખો કાર્યક્રમ ગોઠવ્યો છે. શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો મહીસાગરથી અયોધ્યા માટે રવાના થયા છે.

આ પણ વાંચો- Breaking News : સુરતથી અયોધ્યા જવા રવાના થયેલી આસ્થા એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, શું ગોધરાકાંડ જેવી ઘટનાના પુનરાવર્તનનું કાવતરું ઘડાયું હતું? જુઓ વીડિયો

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ હોદ્દોદારો અયોધ્યા પહોંચીને ભગવાન રામલલા સમક્ષ શિશ ઝૂંકવાશે.આ હોદ્દેદારો તેમની જૂની પેન્શનની માગણી પૂર્ણ થાય તેવી પ્રભુ રામને પ્રાર્થના કરશે. શૈક્ષિક મહાસંઘના પ્રવક્તાએ કહ્યું કે, અમે પ્રભુ રામના દરબારમાં અરજી કરી છું કે પ્રભુ અમને આશીર્વાદ આપે અને અમારી માગણી પૂર્ણ થાય.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video