હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે.આજે અમદાવાદ,અમરેલી, બોટાદ, જામનગર,જુનાગઢ, મોરબી,નર્મદા, રાજકોટ, સુરેન્દ્નરનગર,વડોદરા સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ દેવભૂમિ દ્વારકા, નવસારી, પોરબંદર,સુરત સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત ભરુચ, ભાવનગર,કચ્છ, તાપી,વલસાડ સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ભરુચ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર,ખેડા, નર્મદા, સુરત, વલસાડ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.તેમજ અમદાવાદ, આણંદ,ભાવનગર, ગાંધીનગર, કચ્છ, મહીસાગર, પંચમહાલ, પોરબંદર, વડોદરા જિલ્લાઓમાં 30 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
Published On - 10:02 am, Fri, 2 February 24