(Credit Image : Getty Images)

29 March 2025

દારૂ પીધા પછી દુર્ગંધ કેમ આવે છે?

દારૂ પીતી વ્યક્તિમાંથી આવતી ગંધ તેની આસપાસના લોકોને પરેશાન કરે છે. આવું કેમ થાય છે તે જાણો.

ગંધ

દારૂ પીધા પછી વ્યક્તિમાંથી આવતી ગંધ અસહ્ય કેમ થઈ જાય છે, ચાલો તેનું કારણ સરળ ભાષામાં જાણીએ.

આ છે કારણ

દારૂ પીધા પછી દુર્ગંધ આવવાના બે કારણો છે. દારુથી એવી દુર્ગંધ ઉત્પન્ન થાય છે કે અસહ્ય બની જાય છે.

બે કારણો છે 

નિષ્ણાતો કહે છે કે આલ્કોહોલ શરીરમાં પહોંચ્યા પછી, લીવર તેને તોડે છે અને આલ્કોહોલ એસીટાલ્ડીહાઇડમાં તૂટે છે. આનાથી દુર્ગંધ આવે છે.

પહેલું કારણ

જ્યારે તમે દારૂ પીઓ છો ત્યારે તે શરીરને ડિહાઇડ્રેટ કરે છે. એટલે કે શરીરમાં પાણીની ઉણપ થાય છે અને મોંમાં લાળ ઓછી થાય છે.

બીજું કારણ

મોંમાં લાળ ઓછી થવાથી દુર્ગંધ મારતા બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. આ જ કારણ છે કે શ્વાસની દુર્ગંધ અસહ્ય છે.

બેક્ટેરિયા

આ જ કારણ છે કે દારૂ પીનારા લોકોના પરસેવામાં સામાન્ય લોકો કરતા વધુ દુર્ગંધ આવે છે.

પરસેવામાંથી દુર્ગંધ

image

આ પણ વાંચો

a black and white photo of a tall building
diet-tips
woman using jumping rope

આ પણ વાંચો

image

આ પણ વાંચો

white flower petals on white textile
purple flower with green leaves during daytime

આ પણ વાંચો

image

આ પણ વાંચો

black round fruit on white background
diet-tips
woman using jumping rope

આ પણ વાંચો

image

આ પણ વાંચો

photo of candle
person in white robe standing on brown dried leaves during daytime

આ પણ વાંચો