હૃદયને સ્વસ્થ રાખવા માટે યોગના આ 5 આસન

01 Oct 2024

(Credit : Getty Images)

યોગ એ શરીરની સાથે મનને પણ કેળવવાની પ્રક્રિયા છે. જો યોગને દિનચર્યામાં અપનાવવામાં આવે તો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે.

યોગના ફાયદા 

યુવાનોમાં હૃદયરોગનું જોખમ પણ વધી રહ્યું છે. કેટલાક એવા યોગાસનો છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં અસરકારક છે.

હૃદય માટે યોગાસન

દરરોજ ધનુરાસન કરવાથી શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ સુધરે છે. હૃદયના ધબકારા સુધરે છે જે રક્ત પરિભ્રમણને પણ સુધારે છે, જે હૃદય અને સમગ્ર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ધનુરાસન

દરરોજ સેતુબંધાસન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, જેનાથી તમારા હૃદયને ફાયદો થાય છે, આ સિવાય તમને થાઈરોઈડ કંટ્રોલ, વેઈટ મેનેજમેન્ટ, સ્ટ્રેસમાંથી રાહત વગેરે જેવા ફાયદા પણ થાય છે.

સેતુબંધાસન

હૃદય સંબંધિત સમસ્યાઓમાં પશ્ચિમોત્તાસન ફાયદાકારક છે. કારણ કે લોહીનો પ્રવાહ સારો રહે છે. ડાયાબિટીસમાં હૃદયરોગનું જોખમ વધી જાય છે. આ આસન ઇન્સ્યુલિનને સંતુલિત કરવામાં મદદરૂપ છે.

પશ્ચિમોત્તાસન

હૃદયને સ્વસ્થ રાખવાની સાથે ભુજંગાસન ફેફસાં માટે પણ ફાયદાકારક છે. કારણ કે તે છાતી અને પેટની માંસપેશીઓને ખોલે છે અને ઓક્સિજનનો પ્રવાહ સુધારે છે.

ભુજંગાસન

આ યોગ આસન એક પ્રકારનું કાર્ડિયો વર્કઆઉટ છે જે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે.

ઉત્કટાસન

અનુલોમ-વિલોમ યોગાસન હૃદયને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે હૃદયની સાથે ફેફસાંને પણ મજબૂત બનાવે છે. સ્ટ્રેસ દૂર કરે છે અને ઓક્સિજનનો પ્રવાહ સુધારે છે.

અનુલોમ-વિલોમ

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો