(Credit Image : Getty Images)
23 March 2025
14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ તેના બાંદ્રા એપાર્ટમેન્ટમાં પંખાથી લટકતો મળી આવ્યો હતો. શરૂઆતમાં તે આત્મહત્યા હોવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ ધીમે ધીમે મામલો બદલાઈ ગયો. જોકે, હવે સીબીઆઈએ આ કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે અને અભિનેતાના મૃત્યુ માટે કોઈ બહારની વ્યક્તિ જવાબદાર હોવાનો ઇનકાર કર્યો છે.