દાંપત્ય જીવનમાં વધારો 'પ્રેમ', આ કરો જ્યોતિષ ઉપાયો

12 Jan 2025

Credit: getty Image

દરેક વ્યક્તિ સુખી લગ્નજીવન જીવવાનું સપનું જુએ છે અને દરેક વ્યક્તિ તેને વધુ સારું અને સુખી બનાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે 

સુખી જીવન

લગ્ન જીવન આજીવન સુખી જ રહે એવું જરુરી નથી. સુખ-દુ:ખ આવ્યે રાખે છે. દાંપત્ય જીવનમાં ઉતાર-ચઢાવ આવ્યે રાખે છે. 

સુખ-દુ:ખ

તમારા સંબંધોને સુધારવા અને તેમાં મધુરતા લાવવા માટે નીચે આપેલા પાંચ જ્યોતિષીય ઉપાયો અજમાવવા જોઈએ. 

ઉપાયો

તમારા વૈવાહિક જીવનમાં કોઈ તિરાડ પડી ગઈ છે અને બધી કોશિશ કરવા છતાં તે સુધરી રહી નથી, તો તમારા બેડરૂમમાં રાધા-કૃષ્ણનો એકબીજાને આલિંગન કરતો ફોટો લગાવો. 

રાધા-કૃષ્ણ

સુખી દામ્પત્ય જીવન મેળવવા માટે દરરોજ ભગવાન શિવ અને માતા પાર્વતીનો ફોટો અથવા મૂર્તિ રાખો અને યોગ્ય પદ્ધતિથી પૂજા વિધિ કરો.

શિવ અને માતા પાર્વતી

સુખી લગ્ન જીવન જીવવા માટે પત્નીએ વધુને વધુ પીળા કપડાં, પીળી બંગડીઓ વગેરે પહેરવા જોઈએ અને ખાસ કરીને ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવી જોઈએ.

પીળા કપડાં

તમારે શુક્રવારે તમારા પલંગના ચારેય પાયામાં ચાંદીના ખીલા લગાવવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ઉપાય અપનાવવાથી વૈવાહિક જીવનમાં ચમત્કારિક ફેરફારો જલ્દી જોવા મળે છે.

ચાંદીના ખીલા

Add a heading (21)
image

આ પણ વાંચો

chin-tapak-dum-dum-1
diet-tips
woman using jumping rope

આ પણ વાંચો

image

આ પણ વાંચો

condom use
white bed linen with throw pillows
red condom on pink and yellow surface

આ પણ વાંચો