28 May 2024

ઘરમાં નળ ટપકી રહ્યો છે? આવી શકે છે ગરીબાઈ 

Pic credit - Freepik

ઘણીવાર આપણે નાની-નાની ઘટનાઓને નજરઅંદાજ કરતા હોય છીએ. પણ આ નાની વાતો કેટલીક વાર વાસ્તુદોષનું કારણ બને છે.

આમાંથી એક છે નળનું ટપકવું. વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ નળનું ટપકવું શુભ માનવામાં આવતું નથી. 

ટપકતો નળ તમારા ઘરમાં વાસ્તુ દોષ લાવે છે અને ગરીબીને આવકારે છે.

જો તમારા ઘરમાં પણ આવો નળ હોય તો ઠીક કરાવી લો. નળથી ટપકેલું પાણી જીવન પર નેગેટિવ અસર નાખે છે.

જેના ઘરના નળમાંથી પાણી ટપકતું રહે છે તેના ઘરમાં વધારાના ખર્ચા વધતા રહે છે

આની સાથે જ વધારાનું પાણી વહેવાથી વરુણ દેવતા પણ નારાજ રહે છે.

પાણી ટપકતું રહેવાથી ઘરના સભ્યોને કોઈને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે

નળમાંથી ટપકતું પાણી બિઝનેસને નુકસાન તરફ લઈ જાય છે, તો કોઈ સભ્ય બિમાર પડી શકે છે

આ માટે જો તમારા ઘરના કોઈ પણ નળમાંથી પાણી ટપકતું હોય તો વ્યવસ્થિત કરાવી લો.