13.8.2024

ગંઠોડા ખાવાથી થાય છે અઢળક ફાયદા

Image - Social Media

ભારતમાં મોટાભાગના ઘરમાં ગંઠોડાનો ઉપયોગ કરવામાં આવે છે.

ગંઠોડાને પીપરીમૂળ કે પીપરીમૂળના નામે પણ લોકો ઓળખે છે. આનું સેવન કરવાથી અનેક લાભ થાય છે.

પીપરીમૂળનું સેવન કરવાથી શરદી અને ખાંસીને દૂર કરવામાં મદદ કરે છે.

ગેસ, અજીર્ણ, આફરો, અરુચિ સહિતના રોગોમાં ગંઠોડાનું સેવન કરવુ હિતાવહ છે.

 ગંઠોડાનું સેવન કરવાથી હૃદયના રોગોમાં પણ ઘણો ફાયદો થાય છે.

બાળકોને ભૂખ ના લાગતી હોય તો તેમને દૂધ સાથે ગંઠોડાનું સેવન કરાવાથી લાભ થાય છે.

ગંઠોડા અને સાકરનું ચૂર્ણ લેવાથી એસિડિટીમાં રાહત મળે છે.