22 June 2024

લગ્ન બાદ ઇસ્લામ ધર્મ કબુલશે સોનાક્ષી સિન્હા! ઝહીર પિતાએ કહી દીધી મોટી વાત

Pic credit - Socialmedia

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ રજિસ્ટર્ડ મેરેજ કરવા જઈ રહ્યા છે, જેમાં બંને પરિવારના લોકો હાજર રહેશે.

Pic credit - Socialmedia

એવું કહેવામાં આવી રહ્યું હતું કે સોનાક્ષી લગ્ન પછી ઇસ્લામ સ્વીકારશે. પણ એવું નથી. સોનાક્ષીના સસરા એટલે કે ઝહીર ઈકબાલના પિતા એ આ વાતને નકારી કાઢી છે.

Pic credit - Socialmedia

ઝહીરના પિતાએ જણાવ્યું કે કેવા લગ્ન થશે અને સોનાક્ષી ઈસ્લામ કેમ નહીં સ્વીકારે.

Pic credit - Socialmedia

ઝહીર ઈકબાલના પિતાએ કહ્યું, લગ્ન ના તો હિંદુ કે ન તો મુસ્લિમ રિવાજોથી થશે. આ સિવિલ મેરેજ હશે.

Pic credit - Socialmedia

આ સાથે તેમણે કહ્યું કે, ' સોનાક્ષી ધર્મ પરિવર્તન નથી કરી રહી અને તે નિશ્ચિત છે. તેમનું મિલન એ દિલોનું મિલન છે અને તેમાં ધર્મની કોઈ ભૂમિકા નથી.

Pic credit - Socialmedia

તેમણે કહ્યું હું માનવતામાં માનું છું. હિંદુઓ ગોડને ભગવાન કહે છે અને મુસ્લિમો અલ્લાહ, પરંતુ છેવટે, આપણે બધા માણસો છીએ. મારા આશીર્વાદ ઝહીર અને સોનાક્ષી સાથે છે.

Pic credit - Socialmedia

 સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેએ ડબલ એક્સએલ ફિલ્મમાં સાથે કામ કર્યું છે.

Pic credit - Socialmedia

સોનાક્ષી અને ઝહીર ઈકબાલે તાજેતરમાં જ હલ્દી અને મહેંદી સેરેમની કરી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી.

Pic credit - Socialmedia