23 august 2024

પાકિસ્તાનમાં આ ધર્મને છોડી રહ્યા છે સૌથી વધારે લોકો

Pic credit - Socialmedia

પાકિસ્તાનમાં દર એક યા બે દિવસે લોકોની સાથે હિંસાની ઘટના સામે આવતી રહે છે

Pic credit - Socialmedia

હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવે છે અને ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે.

Pic credit - Socialmedia

જેમાં પાકિસ્તાનમાં 28 કરોડની આબાદીમાં 38 લાખ હિન્દુ લોકો રહે છે

Pic credit - Socialmedia

પણ પાકિસ્તાનમાં આ સમય એ એક ધર્મના લોકો તેમનો ધર્મ છોડી રહ્યા છે.

Pic credit - Socialmedia

પાકિસ્તાનમાં થયેલી 2023ની જનગણના મુજબ મુસ્લિમ લોકોની જન સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. 

Pic credit - Socialmedia

2017ની જનગણના મુજબ પાકિસ્તાનમાં મુસ્લિમોની જનસંખ્યા 96.47 ટકા હતી 

Pic credit - Socialmedia

જ્યારે હિન્દુઓની જન સંખ્યામાં 3 લાખનો વધારો થયો છે

Pic credit - Socialmedia

જ્યારે ઈસાઈની જન સંખ્યા 7 લાખથી વધારે થઈ ગઈ છે. 

Pic credit - Socialmedia