ઘરના દરવાજા પર બે લવિંગ બાંધવાથી શું થાય છે જાણો ?

20 July 2024

ઘણીવાર લોકો નકારાત્મક ઉર્જાથી બચવા માટે ઘરના દરવાજા પર અલગ અલગ વસ્તુઓ રાખે છે. ચાલો જાણીએ કે દરવાજા પર લવિંગ રાખો તો શું થાય છે?

ઘરના દરવાજા પર વસ્તુઓ મૂકવી

ઘરમાં કોઈપણ વસ્તુ રાખતી વખતે વાસ્તુના નિયમોનું ધ્યાન રાખવું જોઈએ. આ નિયમોનું પાલન ન કરવાથી વાસ્તુ દોષની સમસ્યા થઈ શકે છે.

વાસ્તુ શાસ્ત્ર

દરવાજા પર લવિંગ રાખવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. આ સિવાય જો તમે કોઈ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા હો તો દરવાજા પર લવિંગ રાખો.

દરવાજા પર લવિંગ રાખવુ

જો તમે નકારાત્મક ઉર્જાનો સામનો કરી રહ્યા છો, તો દરવાજા પર 2 લવિંગ રાખો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

નકારાત્મક ઉર્જાથી છૂટકારો

ઘરના મુખ્ય દ્વાર પર લવિંગ રાખવાથી ઘરેલું પરેશાનીઓ દૂર થાય છે. તેની સાથે પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને પરિવારના સભ્યો પ્રગતિ કરે છે. 

પરિવારમાં સુખ અને સમૃદ્ધિ

જો તમે કોઈ મહત્વપૂર્ણ કારણસર બહાર જઈ રહ્યા હો તો દરવાજા પર 2 લવિંગ રાખી દો. આમ કરવાથી કામમાં સફળતા મળે છે અને બગડેલા કામ પણ થવા લાગે છે.

કામમાં સફળતા

જો તમે પૈસાની તંગીનો સામનો કરવો કરી રહ્યા છે તો દરવાજા પર લવિંગ રાખો. આ સિવાય તમે તેને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં પણ રાખી શકો છો. આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.

આર્થિક સ્થિતિમાં સુધારો

ઘરમાં ખરાબ નજરને પ્રવેશતી અટકાવવા માટે લવિંગને કપૂર સાથે સળગાવવું જોઈએ. એવુ કરવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહી છે. 

લવિંગને કપૂર સાથે સળગાવો