25.8.2024

માખણ મિશ્રી ખાવાથી થાય છે અઢળક ફાયદા

Image -Social Media 

મોટાભાગના બધા જ લોકોને માખણ મિશ્રી ખાવાનું ગમતુ હોય છે.

જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણને પણ માખણ મિશ્રીનો ભોગ ધરાવવામાં આવે છે.

માખણ મિશ્રીનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે.

 માખણમાં કેટલાક એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરમાં એનિમિયાને દૂર કરવામાં મદદ કરે છે.

શરીરમાં લોહીની ઉણપ દૂર કરવા માટે મદદરુપ થાય છે.

માખણ અને મિશ્રીનું સેવન કરવાથી બ્રેન બુસ્ટ થાય છે.

માખણમાં ઓમેગા - 3 અને કેટલાક સારા ફેટ્સ હોવાથી મેમરી બુસ્ટ કરે છે.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.