નારંગી એક સાઇટ્રિક ફળ છે. તેની અસર ઠંડી હોય છે. પરંતુ આ ફળ વિટામિન C થી ભરપૂર છે.
સાઇટ્રિક ફળ નારંગી
પપૈયું એક મીઠું ફળ છે. તેમાં વિટામિન A ભરપૂર માત્રામાં જોવા મળે છે. પણ શું આ બે ફળો એકસાથે ખાવા જોઈએ?
મીઠું ફળ પપૈયું
ડાયેટિશિયન મોહિના ડોંગરે કહે છે કે આ બે ફળો એકસાથે ન ખાઓ. ખાસ કરીને એવા લોકો જેમને પેટની સમસ્યા હોય છે.
નિષ્ણાતનો અભિપ્રાય
નિષ્ણાતો કહે છે કે આ બે ફળોનું સંયોજન સારું નથી. નારંગીમાં સાઇટ્રિક એસિડ વધુ હોય છે જ્યારે પપૈયું એક સ્વીટ ફળ છે. આનાથી પાચનતંત્ર પર વિપરીત અસર થઈ શકે છે
ખરાબ સંયોજન
સવારે કે સાંજે નારંગી ખાવાનું ટાળો. નિષ્ણાતો કહે છે કે તેને ખાવાનો બેસ્ટ સમય બપોરનો છે.
બપોરનો સમય
ભોજન પછી પણ નારંગી ન ખાવી જોઈએ. આવી સ્થિતિમાં બપોરના ભોજન પહેલાં થોડી નારંગી ખાવી બેસ્ટ માનવામાં આવે છે.
બપોરના ભોજન પહેલાં
શિયાળામાં દરરોજ એક નારંગી ખાવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે