27.8.2024

ઘરે ગણેશજીની મૂર્તિ વિસર્જન કરો ત્યારે માટી અને પાણીનો આ રીતે કરો ઉપયોગ

Image -Social Media 

ગણતરીના દિવસોમાં જ ગણેશ મહોત્સવ આવશે.

ગણેશ ઉત્સવની લોકો  ધામધૂમથી તૈયારીઓ કરી રહ્યાં છે.

કેટલાક લોકો ભગવાન ગણેશની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવતા હોય છે.

મોટાભાગના લોકોને મૂર્તિ વિસર્જન સમયે કેટલીક ભૂલ કરતા હોય છે.

ગણેશ ભગવાનની માટીની મૂર્તિના પાણીમાં વિસર્જન કરવી જોઈએ.

આ પાણી અને માટીમાં તમે ફૂલ, શાકભાજી અથવા તો અન્ય છોડ ઉગાડી શકો છો.

પરંતુ ધ્યાન રાખો કે માટી અને પાણીનો ઉપયોગ તુલસીના છોડમાં ન કરો.

ભગવાન ગણેશજીને તુલસી ચઢાવવાની વર્જિત હોવાથી તેમાં ઉપયોગ ન કરો.