જો તમે પ્રેશર કૂકરનો ઉપયોગ કરી રહ્યા છો, તો સાવચેત રહો, કારણ કે...

22 Feb 2025

(Credit Image : Getty Images)

ઘણા લોકો ખોરાક રાંધવા માટે અવારનવાર પ્રેશર કુકરનો ઉપયોગ કરે છે.

પ્રેશર કુકર

પરંતુ કેટલાક ખોરાક એવા છે જે ક્યારેય કુકરમાં ન રાંધવા જોઈએ.

કુકરમાં રસોઈ

તો ચાલો જાણીએ કે તે  ખોરાક કયા છે, જેને કુકરમાં રાંધવા ન જોઈએ

ખોરાક

બટાકાને કુકરમાં રાંધવાથી તેના પોષક તત્વો નાશ પામે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

બટાકા

જ્યારે ચોખાને રાઇસ કુકરમાં રાંધવામાં આવે છે, ત્યારે તેમાં રહેલો સ્ટાર્ચ એક્રેલામાઇડ નામનું રસાયણ ઉત્પન્ન કરે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

રાઇસ

પ્રેશર કૂકરમાં પાલક રાંધવાથી કિડનીમાં પથરી જેવા રોગો થઈ શકે છે.

પાલક

તળેલા ખોરાકને પણ પ્રેશર કૂકરમાં ન રાંધવા જોઈએ. જે સ્વાદ બગાડે છે.

સ્વાદ

image

આ પણ વાંચો

black bell photography
diet-tips
woman using jumping rope

આ પણ વાંચો

image

આ પણ વાંચો

antimatter-1
ayurvedic-powder-for-health

આ પણ વાંચો