9.8.2024

રાઈનું સેવન કરવાથી થાય છે અનેક ફાયદા

Image - Social Media

ભારતની મોટાભાગની વાનગીના વઘારમાં રાઈનો ઉપયોગ કરવામાં આવે છે.

રાઈનું સેવન કરવાથી માથાનો દુખાવો અને માઈગ્રેનમાં રાહત આપે છે.

રાઈમાં મેગ્નેશિયમથી ભરપૂર હોય છે જે આપણી નર્વસ સિસ્ટમને આરામ આપે છે.

સંધિવામાં દુ:ખાવો હોય તો રાઈના દાણાને કપૂર સાથે પીસીને લગાવવાથી રાહત રહે છે.

લીવરની સમસ્યાને દૂર કરવા માટે રાઈનું સેવન કરી શકાય છે.

રાઈની પેસ્ટને એરંડાના પાન પર નવશેકુ કરીને લગાવવી દુખાવાની જગ્યા પર બાંધવાથી રાહત મળે છે.

ભૂખ અને તરસ ન લાગે ત્યારે રાઈને મધ સાથે સેવન કરવાથી લાભ થાય છે.

રાઈનું સેવન કરવાથી વાત, પિત્ત અને કફને નિયંત્રિત થાય છે. (નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)