પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવાથી થશે ગજબના ફાયદા, અનેક દોષો થશે દૂર

27 July 2024

Pic Credit: Pinterest

આપણા દેશમાં ધાર્મિક માન્યતાઓનું ઘણુ મહત્વ છે.

Pic Credit: Pinterest

લોકો પ્રકૃતિ અને કુદરતી ચીજોની ઘણી પૂજા કરે છે.

Pic Credit: Pinterest

આપે જોયુ હશે કે લોકો પીપળાના ઝાડની નીચે દીવો પ્રગટાવે છે

Pic Credit: Pinterest

આવો જાણીએ કે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી શું થાય છે

Pic Credit: Pinterest

એવી માન્યતા છે કે પીપળામાં દેવતાઓનો વાસ હોય છે

Pic Credit: Pinterest

પીપળાની નીચે દીવો પ્રગટાવવાથી શનિ દોષ દૂર થાય છે અને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે

Pic Credit: Pinterest

આ સાથે જ પીપળાની નીચે દીવો પ્રગટાવવાથી માનસિક શાંતિ પણ મળે છે

Pic Credit: Pinterest

પીપળાની નીચે સરસવ કે ઘીનો દીવો પ્રગટાવવો શુભ ગણાય છે.

Pic Credit: Pinterest

પીપળામાં પિતૃઓનો વાસ હોવાથી પીપળાની પૂજા કરવાથી અને જળ ચડાવવાથી પિતૃદોષ પણ દૂર થાય છે.

Pic Credit: Pinterest