બાથરૂમમાં રાખેલી ડોલ તમને બનાવી શકે છે કંગાળ, જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્રનો નિયમ

25 May, 2024 

Image - Instagram

વાસ્તુશાસ્ત્રમાં બાથરૂમ માટે ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે બાથરૂમ સિવાય ડોલ પર પણ વાસ્તુશાસ્ત્રના ઘણા નિયમો છે.

Image - Instagram

જો તમે બાથરૂમમાં તે મુજબ ડોલ નથી રાખતા તો તમારા પર વાસ્તુ દોષ લાગે છે, જેના કારણે ગરીબી આવે છે અને નકારાત્મક ઉર્જા આવે છે

Image - Instagram

બાથરૂમમાં કાળા, રાખોડી, ભૂરા કે જાંબલી રંગની ડોલ ક્યારેય ન રાખવા જોઈએ. આ રંગોની ડોલ રાખવાથી વાસ્તુ દોષ લાગે છે.

Image - Instagram

બાથરૂમમાં વાસ્તુ દોષથી બચવા માટે અહીં વાદળી રંગની ડોલનો ઉપયોગ કરવો જોઈએ. 

Image - Instagram

આ સિવાય ભૂલથી પણ ક્યારેય બાથરૂમમાં ખાલી ડોલ ન રાખવી જોઈએ, બાથરૂમમાં ખાલી ડોલ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે.

Image - Instagram

બાથરૂમની ડોલમાં કોઈ અન્ય કે ઉપયોગી ન હોય તેવી કોઈ પણ વસ્તુ ન રાખવી જોઈએ.

Image - Instagram

બાથરૂમની ડોલ ક્યારેય ઉંધીના મુકવી જોઈએ. વાસ્તુ અનુસાર,તેનાથી બન્યા બનાયેલા કામ પણ બગડી જાય છે.

Image - Instagram

વાસ્તુ અનુસાર બાથરૂમમાં ખાલી ડોલ રાખવાથી જીવનમાં અભાવ આવે છે. તેમજ ગંદી ડોલમાં ભરેલું પાણી દુર્ભાગ્યનું કારણ બને છે.

Image - Instagram

બાથરૂમમાં ઉત્તર દિશા પાણી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે પાણીથી ભરેલી ડોલ હંમેશા ઉત્તર દિશામાં રાખવી જોઈએ. દક્ષિણ દિશામાં પાણીની ડોલ ન રાખવી.

Image - Instagram