માઘ પૂર્ણિમાના દિવસે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?

11 Feb 2025

(Credit Image : Getty Images)

માઘ પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન કરીને પૂજા કરવી જોઈએ. આમ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવે છે.

માઘ પૂર્ણિમા

પૂર્ણિમાના દિવસે મંત્રોનો જાપ કરવો ખૂબ જ ફળદાયી હોય છે. પણ શું તમે જાણો છો કે માઘ પૂર્ણિમાના દિવસે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?

મંત્રોનો જાપ કરવો

માઘ પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવના મંત્રનો જાપ કરવો જોઈએ. આવી સ્થિતિમાં માઘ પૂર્ણિમાના દિવસે 'ૐ સોં સોમય નમઃ' મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ.

કયા મંત્રનો જાપ કરવો જોઈએ?

માઘ પૂર્ણિમાના દિવસે ચંદ્રને જળ અર્પણ કરતી વખતે 'ऊँ श्रां श्रीं श्रौं चन्द्रमसे नम:। ऊँ श्रीं श्रीं चन्द्रमसे नम:।' મંત્રનો જાપ કરવો જોઈએ.

ભગવાન ચંદ્રનો મંત્ર શું છે? 

માઘ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મી અથવા ભગવાન વિષ્ણુના મંત્રો પણ જાપ કરી શકાય છે. માઘ પૂર્ણિમાના દિવસે  'ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नम: મંત્રનો જાપ કરો.

માઘ પૂર્ણિમાના મંત્રો

માઘ પૂર્ણિમાના દિવસે સ્નાન કરતી વખતે 'गंगे च यमुने चैव गोदावरी सरस्वती। नर्मदे सिन्धु कावेरी जले अस्मिन् सन्निधिम् कुरु.' આ ગંગા મંત્રનો જાપ કરવો જોઈએ.

ગંગાસ્નાન કરતી વખતનો મંત્ર

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો