21 February 2025

મહાશિવરાત્રી પહેલા શનિ બદલશે ચાલ! આ 4 રાશિના જાતકોની કિસ્મત ચમકી ઉઠશે

Pic credit - Meta AI

આવતીકાલે શનિ 38 દિવસ માટે કુંભ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યા છે અને 28 માર્ચે શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે.

Pic credit - Meta AI

શનિની બદલાતી ચાલ વ્યક્તિના જીવન પર સંપૂર્ણ અસર કરે છે. શનિની ઉર્જા ઘણીવાર મુશ્કેલ હોય છે, પરંતુ તે સમાન લાભદાયી પણ હોય છે.

Pic credit - Meta AI

22મી ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે સવારે 11.23 કલાકે શનિ કુંભ રાશિમાં અસ્ત કરશે, જે આગામી 38 દિવસ આ રાશિના જાતકોમાં માટે શુભ રહેશે.

Pic credit - Meta AI

મિથુન: E રાશિના જાતકો માટે શનિની સાડાસાતી અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. નોકરીમાં મોટી સફળતા મળવાની સંભાવના છે અને આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.

Pic credit - Meta AI

મિથુન રાશિના લોકોએ રોકાણ કરતી વખતે સાવધાની રાખવી જોઈએ. વેપારમાં પણ સારો ફાયદો થવાના સંકેત છે.

Pic credit - Meta AI

કર્ક: આ રાશિના લોકો માટે શનિનું અસ્ત થવું ખૂબ જ શુભ સાબિત થશે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને શનિદેવની કૃપાથી સ્વાસ્થ્ય સારું રહેશે. કરિયરમાં પણ મોટી પ્રગતિની શક્યતાઓ છે.

Pic credit - Meta AI

વૃશ્ચિક: આ રાશિના જાતકો માટે શનિ ગ્રહની સ્થિતિ શુભ માનવામાં આવે છે. વિવાહિત જીવન સુખી રહેશે, પ્રમોશન મળશે અને વ્યવસાયમાં નવી યોજનાઓ પર કામ કરશો. તમે દરેક પડકારમાં સફળતાનો અનુભવ કરશો.

Pic credit - Meta AI

મીન: આ રાશિના લોકો માટે પણ શનિની સ્થિતિ લાભકારી માનવામાં આવે છે. લક્ષ્‍યાંક હાંસલ કરવામાં સફળ રહેશે. કાર્યસ્થળમાં સારું પ્રદર્શન કરશે. આ ઉપરાંત વેપારમાં પણ આ સમયે લાભ થશે.

Pic credit - Meta AI