8.3.2025
Plant in pot : ઘરમાં જ ઉગાડો આ 5 મેજિકલ છોડ, અનેક બિમારીનો કરી શકશો ઈલાજ
Image - Soical media
ઔષધીય ગુણો અને ઓક્સિજનથી ભરપૂર છોડ ઘરે ઉગાડવા જોઈએ.
એલોવેરાનો છોડ હવાને શુદ્ધ કરે છે. આ સાથે જ તે ત્વચા માટે પણ ખૂબ લાભકારક છે.
લીમડાને ઘરે ઉગાડવાથી હવામાં રહેલા બેક્ટેરિયા અને ઝેરી તત્વો દૂર થાય છે.
આ ઉપરાંત તમે ફુદીનાનો છોડ પણ ઘરે જ ઉગાડી શકો છો.
તમે ઘરમાં અશ્વગંધા પણ ઉગાડી શકો છો. જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારક છે.
ઘરે ગિલોયને પણ ઉગાડી શકાય છે. તેને આયુર્વેદમાં સંજીવની તરીકે પણ ઓળખવામાં આવે છે.
ગિલોય રોગપ્રતિકારક શક્તિ વધારવા, તાવ ઘટાડવા અને શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.
આયુર્વેદમાં આ છોડને તમામ રોગોનો ઈલાજ માનવામાં આવે છે. શરદી, ખાંસી, તાવ મટાડવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો