18.5.2025
Plant In Pot : છોડમાં ખાતર નાખતી વખતે આ બાબતનું રાખો ધ્યાન
Image - Soical media
વૃક્ષો અને છોડના વિકાસ માટે ખાતર ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ છોડમાં ખાતર નાખતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરુરી છે.
જો તમે કિચન ગાર્ડનિંગ કરો છો. તો તમારા ઘરે ઉગાડેલા છોડમાં ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ.
રસાયણમુક્ત રીતે ઉગાડવામાં આવતા ફળો, શાકભાજી અને મસાલાઓની ગુણવત્તા વધુ સારી હોય છે.
જે છોડને દરરોજ પાણી આપવાની જરૂર નથી તેમાં તમે કોકોપીટ ઉમેરી શકો છો.
જો છોડ 6 થી 8 ઈંચ ઊંચાઈ ધરાવતો હોય તો તેમાં 1-2 ચમચીથી વધુ ખાતર આપવું ન જોઈએ.
છોડમાં ખાતર ઉમેરતા પહેલા પાણી આપવું જોઈએ.જેથી ખાતર સરળતાથી માટીમાં ઓગળી જાય છે.
આમ કરવાથી છોડમાં ખાતરનું પોષણ યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં મળે છે.
છોડને ઓછામાં ઓછા 8 કલાક માટે સૂર્યપ્રકાશની હાજરીમાં રાખવો જોઈએ.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો