19.4.2025
Plant in pot : મની પ્લાન્ટ પીળો થઈ ગયો છે ? આ ટીપ્સ અપનાવો લીલો થઈ જશે
Image - Soical media
ઘર હોય કે ઓફિસ, દરેક વ્યક્તિ મની પ્લાન્ટ ઉગાડે છે.
ઉનાળામાં વધતી ગરમીના કારણે મની પ્લાન્ટ પીળો થઈ જાય છે.
દરેક ઘરમાં લોકો ઘણીવાર ડુંગળીની છાલને કચરો સમજીને કચરાપેટીમાં ફેંકી દે છે.
ડુંગળીની છાલમાંથી બનાવેલા પ્રવાહીની મદદથી, મની પ્લાન્ટના પીળા પાંદડા ફરીથી લીલા થઈ જશે.
આ દ્રાવણ સંપૂર્ણપણે કુદરતી છે, તેનો ઉપયોગ કરવાથી મની પ્લાન્ટ લીલોછમ થઈ શકે છે.
સૌ પ્રથમ, એક વાસણમાં ડુંગળીની છાલ ભેગી કરો. પછી તે જ વાસણમાં એક લિટર પાણી ઉમેરો અને તેને ગેસ પર મધ્યમ તાપ પર ઉકાળો.
પાણીનો રંગ આછો ભૂરો થાય ત્યાં સુધી પાણી ઉકાળો. આ પછી ગેસ બંધ કરો અને પાણીને ઠંડુ થવા દો.
પાણી ઠંડુ થાય એટલે તેને એક અલગ વાસણમાં ગાળી લો. આ પ્રવાહીને અઠવાડિયામાં 2 વાર મની પ્લાન્ટમાં નાખી શકો છો.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો