18.2.2025
Plant In Pot : રીંગણનો છોડ વારંવાર સુકાઈ જાય છે ? આ ટીપ્સ અપનાવી ઘરે ઉગાડો
Image - Freepik\ Social media
મોટાભાગના લોકોને કિચનગાર્ડનનો શોખ હોય છે. પરંતુ કેટલીક ભૂલના કારણે છોડ સુકાઈ જાય છે.
આજે અમે તમને રાસાયણિક ખાતરો વિના જ છોડ ઉગાડી શકો છો.
હવે એક મોટું કૂંડુ લો. ધ્યાન રાખો કે તેમાં છિદ્ર હોય જેથી પાણી ભરાઈ ન રહે.
કૂંડામાં સારી ગુણવત્તાની માટી અને છાણિયું ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.
હવે 3-4 ઈંચની ઊંડાઈએ રીંગણના સારી ગુણવત્તાના બીજ મુકી તેના પર માટી નાખો.
છોડમાં નિયમિત પાણી આપો. પરંતુ ધ્યાન રાખો કે તેમાં વધારે પાણી ન પડી જાય.
છોડને ઓછામાં ઓછા 6-7 કલાક સૂર્યપ્રકાશમાં રાખવાથી છોડની વૃદ્ધી સારી થઈ શકે છે.
હવે છોડમાં દર 15 દિવસે છાણિયું ખાતર ઉમેરો. તેમજ લીમડાનું તેલ છાંટો જેથી છોડ પર જીવાત ન પડે.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો