29.4.2025
Plant in pot : ઉનાળામાં તુલસી સુકાઈ જાય છે ? ખાતરમાં ફક્ત એક વસ્તુ ઉમેરો
Image - Soical media
ઉનાળામાં તુલસીના છોડને લીલો રાખવા માટે કાળજી રાખવી પડે છે.
પાણી અને ખાસ ખાતર દ્વારા આપણે તુલસીને કેવી રીતે લીલી રાખી શકીએ તે જાણીશું.
ઉનાળામાં તુલસીના છોડને દરરોજ નિયમિતપણે પાણી આપવું જોઈએ.
તુલસીના છોડમાં છાણિયું ખાતર નાખી શકો છો.
સરસવના બીજમાંથી બનેલો પાવડર તુલસીના છોડમાં નાખી શકો છો.
સરસવના બીજનો પાઉડર નાખવાથી છોડને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે.
આ નાઇટ્રોજનનો સારો સ્ત્રોત છે, જે છોડના પાંદડાને લીલા અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
તુલસીના છોડમાં છાણિયું ખાતર, પાણી અને સરસવનો પાઉડર મહિનામાં 2 વાર નાખવો જોઈએ.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો