શર્મા અટકનો ઇતિહાસ ભારતની પરંપરાગત જાતિ વ્યવસ્થા અને કારીગર પરંપરાઓ સાથે જોડાયેલો છે.
શર્મા અટકનો અર્થ અને ઈતિહાસ વિગતવાર જોઈએ તો શર્મા શબ્દ સંસ્કૃત શબ્દ શર્મન પરથી આવ્યો છે.
શર્મા અટકનો શાબ્દિક અર્થ શાંતિ, ખુશી, સુરક્ષા, આરામ થાય છે.
શર્મા અટકના લોકો સમાજમાં ગુરુ, શિક્ષક અથવા પૂજારી તરીકે સેવા આપતા હતા. શર્મા અટક બ્રાહ્મણ જાતિની પરંપરાગત અટક છે.
ખાસ કરીને શર્મા અટક ઉત્તર ભારતના બ્રાહ્મણોમાં જોવા મળે છે.
શર્મા અટક મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, દિલ્હી અને નેપાળમાં બ્રાહ્મણ સમુદાયમાં શર્મા અટકનો ઉપયોગ કરવામાં આવે છે.
આ ઉપરાંત ભારતમાં અન્ય જ્ઞાતિના લોકો પણ શર્મા અટકનો ઉપયોગ કરતા હોય છે.
(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)