6.5.2025

Plant in pot : છોડમાં ક્યારે, ક્યું અને કેટલું ખાતર નાખવું જોઈએ ? 

Image -  Soical media 

મોટાભાગના લોકો ઘરે કે ખેતરમાં છોડ ઉગાડતા હોય છે. પરંતુ ઘણી વાર છોડ સુકાઈ જાય છે.

ફળો અને ફૂલો વાવતા પહેલા ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે છોડને કયું ખાતર ક્યારે, કેટલા દિવસ પછી આપવું જોઈએ.

જો તમે કિચન ગાર્ડનિંગ કરો છો તો છોડમાં ઓર્ગેનિક ખાતર ઉમેરવું શ્રેષ્ઠ રહેશે.

શાકભાજીનો છોડ ઉગાડ્યો હોય તો 3-4 વખત ખાતર નાખવું જોઈએ.

જે છોડને દરરોજ પાણી આપવાની જરૂર નથી તેમાં કોકોપીટ ઉમેરવું જોઈએ.

જ્યારે છોડ ફળ અને ફૂલો આપવાનું શરૂ કરે છે ત્યારે તેમાં વર્મીકમ્પોસ્ટ ઉમેરો. જે છોડ 4-6 મહિનામાં તૈયાર થઈ જાય છે.

આ છોડને 45-50 દિવસના અંતરાલથી ત્રણ વાર વર્મીકમ્પોસ્ટ આપો.

જો છોડની ઊંચાઈ 6-8 ઇંચ હોય, તો તેમાં 1-2 ચમચીથી વધુ ખાતર આપવું જોઈએ નહીં.