અદાણી અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

All Image- getty images

4.10.2025

અદાણી અટક ભારતમાં જોવા મળતી અટકમાંથી એક છે. આ સમુદાયના લોકો ખાસ કરીને ગુજરાતમાં જોવા મળે છે. અદાણી શબ્દનો અર્થ વેપારી અથવા વેપાર કરનાર વ્યક્તિ થાય છે.

આ અટક પરંપરાગત રીતે વેપાર અને વાણિજ્ય સાથે સંકળાયેલા પરિવારો ઉપયોગ કરતા હોય છે. તો કેટલાક સ્ત્રોતો અનુસાર અદાન શબ્દ પરથી અદાણી અટક ઉતરી આવી છે.

અદાણી અટક ગુજરાત રાજ્યમાંથી ઉદ્ભવે છે, જ્યાં તે જૈન સમુદાયમાં પ્રચલિત છે.

જૈન ધર્મના અનુયાયીઓએ ગુજરાતમાં વેપાર અને ઉદ્યોગમાં અગ્રણી ભૂમિકા ભજવી છે, અને અદાણી પરિવાર આ પરંપરાનો ભાગ છે.

ભારતમાં, આ અટક મુખ્યત્વે ગુજરાતમાં (લગભગ 42%) અને મહારાષ્ટ્ર (45%) માં જોવા મળે છે. કેટલાક સ્ત્રોતો તેને અરોરા-ખત્રી સમુદાય સાથે પણ સાંકળે છે,

વૈશ્વિક સ્તરે, અદાણી અટક અન્ય સંસ્કૃતિઓમાં પણ જોવા મળે છે

યહૂદી સમુદાય અથવા યુરોપિયન દેશોમાં જોવા મળે છે. જોકે, ભારતીય સંદર્ભમાં, ખાસ કરીને ગુજરાતીઓમાં, તે વેપારી ઓળખનું પ્રતીક છે.

(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)