25.5.2025
Plant In Pot : શું છોડ પર કીડીઓ અને જીવડાંઓનો ત્રાસ વધી ગયો છે ? આ ટીપ્સ અપનાવો
Image - Soical media
ઘરે ઉગાડેલા છોડ પર ઘણી વખત જીવડાંઓનો આતંક જોવા મળે છે.
છોડ પરથી કીડીઓ અને જીવડાંને દૂર કરવામાં ન આવે તો છોડનો વિકાસ અટકી જાય છે.
છોડ પરથી જીવડાં અને કીડીઓને દૂર કરવા માટે કેટલીક ટીપ્સ અપનાવી શકો છો.
લસણની કળીઓને પીસીને પાણીમાં ઉકાળો અને આ દ્વાવણને ઠંડુ કર્યા પછી તેને બોટલમાં ભરી લો.
આ લસણના પાણીનો છંટકાવ કરશો તો કીડીઓ અને જીવડાં દૂર થઈ જશે.
તમે તજના પાવડરનો પણ આ રીતે ઉપયોગ કરી શકો છો.
કોફીને પાણીમાં ઉકાળીને છોડ પર છાંટવાથી પણ કીડીઓ દૂર થાય છે.
આ ઉપરાંત તમે લીલા મરચાને પાણીમાં ઉકાળીને તેને પણ છોડ પર છાંટી શકો છો.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો