20.6.2024

Yoga Day :કસરતની જગ્યાએ કરો માત્ર આટલી યોગ મુદ્રાઓ,અઢળક લાભ મળશે 

Pic - Social Media 

વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

કેટલાક લોકો બીમારીના પગલે યોગ કરી શકતા નથી. ત્યારે તેઓ યોગ મુદ્રાઓ કરી શકે છે.

જુદી - જુદી યોગ મુદ્વા આંગળીઓ અને અંગુઠાનો ઉપયોગ કરીને કરવામાં આવે છે.

પ્રાણ મુદ્રા કરવાથી શરીરમાં ઉર્જાનું સંચય થાય છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

જ્ઞાન મુદ્રા કરવાથી એકાગ્રતા, જ્ઞાન અને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.

વાયુ મુદ્રા કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.

પૃથ્વી મુદ્રા કરવાથી થાક દૂર કરવામાં મદદ કરે છે. આ તમામ મુદ્રા આશરે 10 મીનિટ કરવી જોઈએ.

સૂર્ય મુદ્રા કરવાથી શરીરમાં ચયાપચયને વધારવા અને વજન ઘટાડવામાં મદદ કરે છે.