ઉનાળામાં જલદી થાક અને સુસ્તી અનુભવો છો, તો અપનાવો આ ટિપ્સ 

5 April, 2024 

Image - Socialmedia

ઉનાળાની ઋતુમાં, તીવ્ર સૂર્યપ્રકાશ અને ભેજને કારણે, ઘણી વખત વ્યક્તિ થાક, નબળાઇ અને સુસ્તી અનુભવવા લાગે છે. 

Image - Socialmedia

આવી સ્થિતિમાં, તમે આ સમસ્યાઓથી દૂર રહેવા માટે કેટલીક ફિટનેસ ટિપ્સ અપનાવી શકો છો.

Image - Socialmedia

જો તમે સતત આવા લક્ષણો અનુભવી રહ્યા છો, તો તેની પાછળ અમુક પ્રકારના પોષણની ઉણપ હોઈ શકે છે.

Image - Socialmedia

કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ જેમ કે યોગ અને વ્યાયામ કરવાથી શરીરમાં ઉર્જાનું સ્તર વધે છે અને તે આપણા એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

Image - Socialmedia

ડિહાઈડ્રેશનને કારણે થાક અને નબળાઈ જેવા લક્ષણો પણ જોવા મળે છે. તેથી, દિવસમાં 2 થી 3 લિટર પાણી પીવો આ સાથે જ્યુસ અને છાશ જેવી વસ્તુઓ પણ પી શકો છો.

Image - Socialmedia

સ્વસ્થ અને ઊર્જાવાન રહેવા માટે, સંતુલિત આહાર લો, જેમાં ફળો, શાકભાજી, આખા અનાજ, પ્રોટીન, હેલ્દી ચરબી અને આવશ્યક પોષક તત્વોનો સમાવેશ કરો 

Image - Socialmedia

દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવો જેથી તણાવ નિયંત્રિત કરી શખો. આ સાથે તમે ડીપ બ્રેથિંગ અને મેડિટેશન કરો

Image - Socialmedia

જો તમને માથામાં દુખાવો અથવા નબળાઈ લાગે છે, તો પછી હેડ મસાજ કરો અને નોર્મલ પાણીથી સ્નાન કરો, આ તમારા શરીરને આરામ આપી શકે છે.

Image - Socialmedia