16 Aug 2024

Pic credit - Freepik

16 Aug 2024

રાતની આ ભૂલો તમારી બ્લડ સુગર વધારી શકે છે !

Pic credit - Freepik

ડાયાબિટીસ એ મોટાભાગે લાઈફસ્ટાઈલને કારણે થતો રોગ છે અને જો તમે તમારી ખાનપાનનું યોગ્ય ધ્યાન ન રાખો તો તમારા માટે સમસ્યાઓ વધી શકે છે.

ડાયાબિટીસ

ઇન્ટરનલ મેડિસિન એક્સપર્ટ ડૉ. પંકજ વર્મા કહે છે કે, સુગર એ મેટાબોલિક ડિસીઝ છે. તે માત્ર નિયંત્રિત કરી શકાય છે

મેટાબોલિક ડિસઓર્ડર

એક્સપર્ટ્સ કહે છે કે રાત્રે કરવામાં આવેલી કેટલીક ભૂલોને કારણે બ્લડ શુગર ઝડપથી વધે છે. આવી સ્થિતિમાં આ ભૂલો કરવાથી બચો.

ભૂલો ન કરો

જો તમને 8 કલાક પૂરતી ઊંઘ નથી આવતી તો શરીરની બ્લડ શુગર વધી જવાનો ખતરો રહે છે.

8 કલાકની ઊંઘ

રાત્રિભોજન કર્યા પછી તરત જ સૂવાની ટેવ તમારી લાઈફસ્ટાઈલને ગતિહિન બનાવે છે. તેનાથી બ્લડ સુગર પણ વધી શકે છે.

તરત સૂવું

 જો તમે સમયસર જમતા નથી તો તમારી બ્લડ સુગર સતત વધતી અને ઘટતી જાય છે. તેથી તમારા ભોજનનો એક સમય નક્કી કરો.

સમયસર ન ખાવું 

લાંબા સમય સુધી જાગતા રહેવાથી શરીરની બ્લડ સુગર વારંવાર વધતી અને ઘટતી રહે છે. તેથી તમારા સૂવાનો સમય પણ નક્કી કરો.

લાંબા સમય સુધી જાગવું

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો