12.9.2025
Plant In Pot : ઘરે ઉગાડો નાગરવેલ, જાણો સરળ ટીપ્સ
Image - Social Media
નાગરવેલને ઉગાડવા માટે બીજ, ખાતર, માટી, પાણી અને કૂંડાની જરુર પડશે.
હવે સૌથી પહેલા એક મોટું કૂંડુ લો.તેમાં સારી ગુણવત્તાની માટી અને થોડું છાણિયુ ખાતર ભરો.
આ વેલો ઉગાડવા માટે ઉત્તમ ગુણવત્તાના બીજ લો.
હવે તેને 2 થી 3 ઈંચ ઉંડાઈએ મુકી તેના પર માટી નાખી અને પાણી પીવડાવો. આ કૂંડાને સૂર્યપ્રકાશમાં મુકો.
મિશ્રણમાં સમયાંતરે પાણી ઉમેરતા રહો. લગભગ 2 અઠવાડિયા પછી બીજ અંકુરિત થવાનું શરૂ કરશે.
બીજ અંકુરિત થયા પછી કૂંડામાં ખાતર ઉમેરો અને પછી પાણી ઉમેરો.
જ્યારે 3 થી 4 અઠવાડિયા પસાર થઈ જાય ત્યારે કૂંડાની મધ્યમાં એક લાકડી મૂકો જેથી વેલને ટેકો મળી શકે.
તમે જોશો કે લગભગ 3 થી 4 અઠવાડિયા પછી નાગરવેલના પાન ઉગવાના શરુ થશે. પછી તમે તેનો ઉપયોગ પૂજા અને ભોજન માટે કરી શકો છો.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો