ચાણક્ય નીતિમાં એવી ઘણી નીતિઓ જણાવવામાં આવી છે. જેના પાલનથી વ્યક્તિ જીવનમાં આવતી ઘણી મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શકે છે અને સફળતા અને સન્માન પ્રાપ્ત કરી શકે છે.
ચાણક્ય નીતિ
ચાણક્ય નીતિમાં એવી ઘણી નીતિઓ જણાવવામાં આવી છે. જેના પાલનથી વ્યક્તિ જીવનમાં આવતી ઘણી મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શકે છે અને સફળતા અને સન્માન પ્રાપ્ત કરી શકે છે.
ચાણક્ય નીતિ અને મહિલાઓ
આચાર્ય ચાણક્યએ કહે છે કે જે મુજબ સ્ત્રીઓના કેટલાક ગુણો પરિવારમાં કલહ અને દુર્ભાગ્ય લાવે છે. તેમજ કેટલીક સ્ત્રીઓ તેમના પતિ અને સાસરિયાઓ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે.
સ્ત્રીઓના ગુણો
આચાર્ય ચાણક્યના મતે, જે સ્ત્રીઓને પૈસા બચાવવાની આદત હોય છે તે સારી પત્ની સાબિત થાય છે. આવા પરિવારમાં ક્યારેય પૈસાની અછત હોતી નથી.
તે ગુણો કયા છે?
જે સ્ત્રીઓ ધાર્મિક સ્વભાવની હોય છે અને ઘરે પૂજા કરે છે. આવી સ્ત્રીઓ સાથે લગ્ન કરવા સારું છે. તેમના આગમનથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને પરિવાર પર કોઈ મુશ્કેલી આવતી નથી.
પૂજા-પાઠ કરતી સ્ત્રી
દરેક વ્યક્તિને જીવનમાં સારા અને ખરાબ સમયનો સામનો કરવો પડે છે. ચાણક્ય નીતિ અનુસાર જે સ્ત્રી ધીરજવાન અને બુદ્ધિશાળી હોય છે તે પોતાના પતિને ટેકો આપે છે અને મુશ્કેલીઓમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે.