18.4.2025
Chanakya Niti : તમારા આ રહસ્યો ક્યારેય કોઇને ન જણાવતા, નહીંતર પસ્તાવુ પડશે
Image - Soical media
આચાર્ય ચાણક્યની નીતિઓને આજે પણ જીવન માટે માર્ગદર્શક માનવામાં આવે છે
તેમણે પોતાના અનુભવોને ચાણક્ય નીતિ પુસ્તકોમાં દર્શાવ્યા છે, જેને આજે પણ ઘણા લોકો અનુસરે છે
આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં કેટલાક રહસ્યોનો ઉલ્લેખ કર્યો છે, જે ક્યારેય બીજાની સામે ન બોલવા જોઈએ.
જો તમે આ રહસ્ય જણાવશો તો તમને નુકસાન થઈ શકે છે.
ચાણક્ય કહે છે, તમારા હૃદયમાં ગમે તેટલું દુ:ખ હોય, તેને બીજાઓ સાથે શેર ન કરો.
ચાણક્યના મતે, તમારા દુઃખને જાણ્યા પછી કેટલાક લોકો તમારી મજાક ઉડાવી શકે છે.
ચાણક્ય કહે છે કે જો તમારું ક્યાંક અપમાન થયું હોય તો તેના વિશે કોઈને વાત ન કરો.
આચાર્ય ચાણક્યના મતે, કોઈને પણ આર્થિક નુકસાનનો ઉલ્લેખ ન કરો.
ચાણક્ય કહે છે કે, જો લોકોને ખબર પડશે કે તમે આર્થિક મુશ્કેલીમાં છો, તો તેઓ આપમેળે તમારાથી દૂર થવા લાગશે.
(નોંધ: આ લેખમાં આપેલી માહિતી અને ઉકેલો સામાન્ય સમજ પર આધારિત છે. અમે આને સમર્થન આપતા નથી. તેમને અપનાવતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો