26.7.2024

તમાલપત્ર ખાવાથી થાય છે અઢળક ફાયદા

Image - Social Media 

ભારતીય ભોજનમાં સ્વાદ વધારવા માટે તમાલપત્રનો ઉપયોગ કરાય છે.

તમાલપત્ર વાયુ દોષને દૂર કરવામાં મદદ કરે છે.

તેમજ તમાલપત્રનું સેવન કરવાથી પાચનક્રિયા સારી રહે છે.

તમાલપત્ર ખાંસીમાં લાભકારી સાબિત થાય છે.

તમાલપત્રના પાવડરનું નિયમિત સેવન કરવાથી અપચો દૂર થાય છે.

આ ઉપરાંત તમાલપત્રને પાણીમાં ઉકાળીને તે પાણી પણ પી શકો છો.

તમે તમાલપત્રનો પાઉડર બનાવીને પાણી સાથે પી શકો છો.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.