ચહેરા પર નારિયેળ પાણી લગાવો અને સ્કિનને તરોતાજા કરો

20 April 2025

ઘણા લોકો ખૂબસૂરત અને સાફ ત્વચા માટે મોંઘા ભાવના હેલ્થકેર પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જો કે, આ પ્રોડક્ટથી તેમને જોઈએ એવું પરિણામ નથી મળતું.

હેલ્થકેર પ્રોડક્ટ

એવામાં જો તમે પણ મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કરી રહ્યા છો અને તમને ધાર્યું પરિણામ નથી મળતું તો તમે નિશ્ચિત થઈને નારિયેળ પાણીનો ઉપયોગ કરી શકો છો.

ધાર્યું પરિણામ

જણાવી દઈએ કે, જો તમે રોજિંદા રીતે નારિયેળ પાણી તમારા ત્વચા પર લગાવો છો તો તમારી ત્વચા ચમકદાર અને હેલ્થી બને છે. 

ચમકદાર અને હેલ્થી

નારિયેળ પાણીમાં સ્કિન લાઇટનિંગ પ્રોપર્ટી (ત્વચા ચમકાવવાનો ગુણ) હોય છે, જે ચહેરા પર રહેલા ડાઘ-ધબ્બાને દૂર કરવામાં મદદ કરે છે.

ચહેરા પર રહેલા ડાઘ-ધબ્બા

બીજું કે, જો તમારી સ્કિન વધુ ઓઈલી છે અને વારંવાર તમને ખીલ જેવી સમસ્યા થાય છે તો તમે નારિયેળ પાણી સ્કિન પર લગાવી શકો છો. જેનાથી ખીલ થવાની શક્યતા ઓછી રહે છે અને સ્કિન ગ્લો મારે છે.

સ્કિન ગ્લો મારે 

નારિયેળ પાણીમાં રહેલ એન્ટિઓક્સિડેન્ટસ ચહેરાની કરચલીઓને દૂર કરવામાં મદદ કરે છે. નારિયેળ પાણીમાં એન્ટિઓક્સિડેન્ટસ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે તમારી સ્કિનને તરોતાજગીનો અનુભવ કરાવે છે.

વિટામિન સી ભરપૂર માત્રામાં

નારિયેળ પાણીને તમે તમારા ચહેરા પર 10-15 મિનિટ સુધી લગાડી રાખો, ત્યારબાદ ઠંડા પાણીથી મોં ધોઈ નાખો.

કઈ રીતે ઉપયોગમાં લેવું?

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત તમારી જાણકારી માટે છે. આથી કોઈ પણ ઈલાજ કરો તે પહેલા નિષ્ણાંતોની સલાહ અવશ્ય લો. 

चार साल पहले हेडिंग्ले टेस्ट में बेन स्टोक्स ने इंग्लैंड को जीत दिलाकर एशेज में वापसी कराई थी. इस बार स्टोक्स की कप्तानी में हेडिंग्ले में ही इंग्लैंड ने ऑस्ट्रेलिया के खिलाफ वापसी की.

આ પણ વાંચો

આ પણ વાંચો